Shreyas Sound, Navsari Since 1980 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત અમે અવધૂતી સાહિત્યનાં પ્રચાર પ્રસારનું કાર્ય ઉપાડ્યું છે. જે અંતર્ગત અવધૂતી આનંદનાં ભજનો, અવધૂત સ્મરણનાં ભજનો તેમજ બીજા અવધૂત પરિવારનાં ઘણા ભજનિકોનાં ભજન, ધૂન તેમજ અન્ય રચનાઓને સારી ગુણવત્તા સાથે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરીએ છે. ગુરુદેવ દત્ત