ડાયરો.
શ્રી ભીખુદાન ગઢવી ,
શ્રી લાખણશી ગઢવી શ્રી ઘનશ્યામ દાન ઝુલા
શ્રી સુખદેવ ગઢવી શ્રી કુલદીપ ગઢવી
શ્રી હરસિદ્ધ ગઢવી
ભક્ત કવિશ્રી સાંયાજી ઝૂલા
નાગદમણના કર્તા કવિ શ્રી સાંયાજી ઝૂલા ઈડર પ્રદેશના લીલાંછા ગામ, સોલંકીરાજ જયસિંહ આલાજી ઝુલાને આપેલ જેમની નવમી પેઢીએ સ્વામીદાસ ઝૂલા શિવભક્તોને ત્યાં શિવજીના વરદાનથી જન્મેલ બાળક સાંયાજીનો જન્મ સંવત ૧૬૨૪ ભાદરવા સુદ – ૯ નો થયો હતો.