*ડાયરો ભક્ત કવિવર શ્રી સાંયાજી ઝુલા જન્મોત્સવ -5 કુલદીપ ગઢવી
Follow
ભક્ત કવિશ્રી સાંયાજી ઝૂલા
નાગદમણના કર્તા કવિ શ્રી સાંયાજી ઝૂલા ઈડર પ્રદેશના લીલાંછા ગામ, સોલંકીરાજ જયસિંહ આલાજી ઝુલાને આપેલ જેમની નવમી પેઢીએ સ્વામીદાસ ઝૂલા શિવભક્તોને ત્યાં શિવજીના વરદાનથી જન્મેલ બાળક સાંયાજીનો જન્મ સંવત ૧૬૨૪ ભાદરવા સુદ – ૯ નો થયો હતો.