થાળ દત્તબાવની આરતી || અવધૂતી આનંદ ભજન સત્સંગ સુરેશભાઇ દેસાઇ LIVE
સ્વ. વિજયભાઈ ગજેન્દ્રભાઇ પંડ્યા ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે "અવધૂતી આનંદ ભજન સત્સંગ" કાર્યક્રમ અંતર્ગત આપણા સૌના માનીતા ભજનિક, નારેશ્વર ના પૂજારી શ્રીમાન સુરેશભાઈ દેસાઈ દ્વારા રાખવામાં આવ્યું છે તો દરેક ભક્તો એ પધારવા માટે ખાસ ભાવભર્યુ આમંત્રણ છે
➡ શ્રીમાન સુરેશ ભાઈ દેસાઈ આપણને પાંચ થી સાત ભજનોની સમજૂતી અને રોજીંદા જીવનમાં તેમની સુસંગતતા, ખાસ કરીને દેવ પ્રાપ્તી (આધ્યાત્મિક વૃદ્ધિ) વિશે સમજણ આપશે
શ્રી ગુરુદેવ દત્ત
તારીખ 24/08/2024 , શનિવાર
સમય સાંજે 4 થી 7 કલાક સુધી
સ્થળ પૂ. શ્રી રંગ અવધૂત પ્રાર્થના હોલ , અમન એપાર્ટમેન્ટ , એ વિંગ , સુમન એપાર્ટમેન્ટ ની પાછળ , શંકર લેન , કાંદિવલી (5) , મુંબઈ 400067
સંપર્ક હેમંતભાઈ પંડયા +91 9619094999
|
||
#rangavdhutbhajan
#avdhutianandbhajan