#jaysakariya #horsevideo #veteran
આજે આપણે આ વ્લોગની અંદર જોઈશું કે, ઘોડાને જ્યારે થાણ માટે થઈને તપાસ કરવાની હોય, ત્યારે કદાચ કોઇ ડોક્ટર મિત્ર થકી એવું બને, કે ઘોડી કન્સીવ કરી ગઈ હોય તો પણ પરિણામ ના મળે. તેથી આ પ્રક્રિયા ખૂબ જ અઘરી છે. ઓછા જાણકાર અથવા અનુભવ વગરના લોકોથી ક્યારેક ઘણી ગેરસમજ થતી હોય છે. તો આ વિડીયોમાં ડો. પીયુષભાઈ ચીખલીયા ખૂબ પ્રેક્ટિસ થકી તપાસ કરી રહ્યા છે. તો ચાલો જાણીયે એમની જ્ઞાનસભર વાતો.
ડો. પીયુષ ચિખલિયા
Call : 95108 75801